Safeer News

Breaking News from Ahmedabad

#Karfyu

ગુજરાત

રાજ્યના ૮ મહાનગરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે

(અબરાર એહમદ અલ્વી) ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની…

અમદાવાદ પોલીસ દ્વારા રાત્રિ કરફ્યુનો કડક અમલ

કરફ્યુ દરમ્યાન જાહેરમાં નીકળનારાની પૂછપરછ અમદાવાદ,તા.૧૦ ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રી કરફ્યૂનો સમય રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય…