Safeer News

Breaking News from Ahmedabad

#Kaankariya

કાંકરિયામાં વેક્સિન સર્ટિફિકેટ વિનાના લોકોને પાછા ધકેલાયા

અમદાવદ, દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ ર્નિણય લીધો છે. આજ કારણોસર બુધવારે ૭૫૩ અને ગુરૂવારે ૮૦૪ લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ…