Safeer News

Breaking News from Ahmedabad

#JaliWaliMasjid

અમદાવાદ

ઐતિહાસિક “સિદ્દી સૈય્યદ જાલીવાલી મસ્જીદ”ની જાળવણીમાં તંત્રની બેદરકારી

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧ શહેરમાં આવેલ સમગ્ર દેશની ઓળખસમાન સિદ્દી સૈય્યદની જાલીવાલી મસ્જીદ પ્રત્યે તંત્ર બેદરકાર બન્યું છે. સિદ્દી સૈય્યદની જાલીવાલી મસ્જીદની આસપાસ સ્વચ્છતાનો આભાવ જોવા મળી રહ્યો છે. મસ્જિદની ફૂટપાથ પર ભીક્ષુકો બેસે તો છે જ પરંતુ તેઓએ જાણે…