Safeer News

Breaking News from Ahmedabad

#Intress

૨૦૦ રૂપિયાના વ્યાજની વસૂલાતમાં વ્યાજખોરોએ યુવકનો જીવ લીધો

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરવામાં આવી. તા.૦૯ રાજકોટમાં વ્યાજખોરોએ વધુ એક યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. માત્ર ૨૦૦ રૂપિયાના વ્યાજની વસૂલાતમાં યુવકની હત્યા કરતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીગ્રામમાં…