Safeer News

Breaking News from Ahmedabad

#HomeMinister

CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ, પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

  ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ CAAના અમલથી પીડિતોના ઘરે દિવાળીનો માહોલ-કેન્દ્ર સરકારનો દિલથી આભાર માન્યો ગાંધીનગર,તા.૧૪…

પોલીસે પોતાની છબિ સુધારવી પડશે : હર્ષ સંઘવી

પોલીસ મથકે આવેલાં વડીલને પાણીનો ગ્લાસ આપવાથી શરીર કંઈ ઘસાઈ નહીં જાય અમદાવાદ, તા.૦૪ ગુજરાત પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. તેના માટે જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટર એટલે કે, PI અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ…

સ્પા વિવાદ બાદ હર્ષ સંઘવી બોલ્યા “ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હશે ત્યાં પોલીસ કાર્યવાહી કરશે”

ગૃહપ્રધાને દાવો કર્યો કે, ગત વર્ષે પોલીસે સ્પા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી અને હવે આ સિલસિલો યથાવત રહેશે. અમદાવાદ,તા.૦૧અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા સંચાલકો વિરૂદ્ધ હૂંકાર કર્યો છે….

ગુજરાત

“જે યુવાનો ડ્રગ્સના દૂષણમાં ફસાયાં છે તેમને પોલીસ દૂષણમાંથી છોડાવવા માટે તૈયાર” : હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ડ્રગ્સના દૂષણ સામે લડવામાં પોલીસની અને સરકારની મદદ કરે. અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યના લોકોને જાહેર અપીલ કરી છે કે, વ્હોટ્‌સએપથી કે, બીજા કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને જાે…

Politics દેશ

TMCએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટી-શર્ટ અભિયાન શરૂ કર્યું, લખ્યા વાંધાજનક શબ્દો

અભિષેક બેનર્જી પોતે ટી-શર્ટની નવી ડિઝાઈન અંગે કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ટી-શર્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ટી-શર્ટ પર શાહની તસવીર કાર્ટૂનના રૂપમાં છપાઈ છે અને તેમની મજાક ઉડાવવા માટે…

ગુજરાત

ગૃહ રાજ્યમંત્રીએ આપઘાત કરવા જઈ રહેલી એક યુવતીને સમજાવી બચાવી

હર્ષ સંઘવીએ લોકોની ભીડ જાેઈને પોતાનો કાફલો અટકાવ્યો સુરત, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રસ્તા પર કોઈ કારણસર લોકોની ભીડ જાેઈને પોતાનો કાફલો અટકાવી દેતા હોય તેવી ઘટના સુરતમાં બની છે. શહેરના પાલ-ઉમરા બ્રિજ પર આ ઘટના બની હતી. આપઘાત કરવા જઈ…