દરગાહમાં દર્શન કરવા ગયેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત
રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સુરત,તા.૧૪ સુરતનાં પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે….
હવે અજમેરની ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ હિન્દુ મંદિર હોવાનો દાવો, પુરાતત્વીય સર્વેની માંગ
જ્ઞાનવાપી મસ્જિદ અને દિલ્હીમાં કુતુબ મિનાર બાદ હવે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીની મહારાણા પ્રતાપ સેના વતી રાષ્ટ્રપતિ, રાજસ્થાનના મુખ્યમંત્રી અને અનેક મંત્રીઓને પત્ર લખીને પુરાતત્વ વિભાગ પાસેથી સર્વેની માંગણી કરવામાં આવી…
મન્નત (બાધા)ની પૂર્તિ પર મહિલા અજમેર રેલ્વે સ્ટેશનથી ઘૂંટણિયે ખ્વાજા સાહબની દરગાહ પહોંચી
(અબરાર એહમદ અલ્વી) અજમેર, ભારતના મહાન સૂફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝના દર પર દરેક સમસ્યાનો હલ લોકોને મળે છે અને દર્દ મંદ લોકોને તેમના દર્દની દવા પણ આ દર પરથી મળે છે. બધા જ ધર્મના લોકો ખ્વાજા ગરીબ નવાઝમાં…