વડોદરાના કોર્પોરેટરને ધમકી “અગર તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેંગે”
વડોદરા, તા.૨૨ વડોદરાના તાંજલિયા વિસ્તારમાં ચાર રસ્તા પાસે ઇસ્તીયા ટ્રસ્ટ દ્વારા એક મસ્જીદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ૨૬ મીટરના રોડ પર બાંધકામ સમયે ૬ મીટરનું માર્જીન રાખવાનું હોય છે. આ મસ્જીદના બાંધકામમાં ૬ મીટરના બદલે ૨ મીટરનું…