Safeer News

Breaking News from Ahmedabad

#Collector

નાંદોદ તાલુકાના વરાછામાં રેતી ખનન કરી સંગ્રહ કરતા ગ્રામજનો પરેશાન

ખેડૂતોના ખેતરો રેતીથી બિનઉપયોગી થયા, કલેકટરને ગ્રામજનોની લેખિત રજુઆત ઓવર લોડ હાઇવા ટ્રકોની સતત અવજ્વરને કારણે ગામના રસ્તાઓ જર્જરિત બન્યા સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા કિનારે આવેલ વરાછા ગામના લોકો પાડોશના ભરૂચ જિલ્લામાંથી વાહતુક થઇ આવતી રેતીને…

અમદાવાદ

ત્રિપુરામાં થઈ રહેલી હિંસા મામલે AIMIM દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ,તા.28 AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી કે ત્રિપુરામાં રાષ્ટ્રપતિ શાસન લાદી વિશ્વ હિન્દુ પરિષદ અને તેના જેવા કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. AIMIM દ્વારા…