Safeer News

Breaking News from Ahmedabad

#Chadar

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર

(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…

હજરત શાહેઆલમ (રહે.)ના 563માં ઊસૅ નિમિત્તે ચાદર પેશ કરવામાં આવી

અમદાવાદ, હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે)ના 563માં ઊસૅ મુબારક નિમિત્તે સામાજીક કાર્યકર બુરહાનુદીન કાદરીની આગેવાનીમાં દરગાહ ખાતે ચાદર પેશ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ મુનાફ એહમદ નાઝીર હુસેન બુખારી તથા ટ્રસ્ટી ઝુલ્ફીકાર અલી ફઝલે…