Safeer News

Breaking News from Ahmedabad

#Buldozer

ગુજરાત

ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યુ, પોલીસ ફોર્સ તૈનાત

રામનવમીના દિવસે ખંભાત, હિંમતનગર, દ્વારકામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા થઇ હતી. ખંભાતમાં રામનવમીએ શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ફેલાઇ હતી. હવે ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. તંત્રએ હિંસાની જગ્યાએ આવેલી દુકાનો તોડી નાખી છે. રામનવમી…