Safeer News

Breaking News from Ahmedabad

#Bhikh

દેશ મનોરંજન

ભીખમાં આઝાદી મેળવવાના નિવેદનથી કંગના રનૌતની ભારે ટીકા કરાઈ

મુંબઇ, કંગના રનૌતના નિવેદન પછી, કેટલાક લોકોએ તેની વિરુદ્ધ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું અને ફરિયાદોની માંગ વચ્ચે પૂતળા સળગાવ્યા. રનૌત પાસેથી પદ્મશ્રી પરત લેવાની પણ માંગ છે. સ્વતંત્રતા સેનાનીઓના વંશજાેએ શુક્રવારે ઈન્દોરમાં કંગનાનું પૂતળું બાળ્યું હતું. એક સમાચાર એજન્સીના જણાવ્યા…