Safeer News

Breaking News from Ahmedabad

#Baalako

ગુજરાત

રાજયમાં દિવસેને દિવસે નાના બાળકોની આત્મહત્યા સામે આવી રહી છે

માતાપિતાએ તેમના બાળકોને આર્ત્મનિભરતાનો અર્થ સમજાવવો જાેઈએ. સ્વ એટલે ‘સ્વ’ અને અવલંબન એટલે ‘સપોર્ટ’ એટલે કે સ્વનો આધાર લેવો. આર્ત્મનિભરતા એટલે તમારા મનની અનંત શક્તિમાં વિશ્વાસ કરવો. મનની અનંત શક્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે. જે મનથી મજબુત હોય તેના…