ન્યાયપ્રીય બાદશાહ સુલ્તાન અહમદશાહ બાદશાહ (ર.અ)
(અબરાર અહમદ અલ્વી) અહમદશાહ બાદશાહ મુઝફ્ફર વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ.૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી….