Safeer News

Breaking News from Ahmedabad

#AC

શું તમે વધુ સમય ACમાં પસાર કરો છો ? તો સાવધાન, થઈ શકે છે આ મુશ્કેલીઓ

અસ્થમા અથવા તો શ્વાસના રોગ સાથે સંકળાયેલ લોકોએ લાંબા સમય સુધી ACમાં રહેવું જોઈએ નહીં. તેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ કાળઝાળ ગરમીમાં AC તમને ઠંડકનો અહેસાસ કરાવે છે. થોડો સમય એસીમાં રહેવાથી તમને ગરમીથી રાહત મળી શકે છે….

મારૂ મંતવ્ય

દિવસ-રાત AC ચાલુ રાખશો તો પણ લાઇટબિલ વધારે નહિં આવે, બસ ફોલો કરો આ ટિપ્સ

મોટાભાગના લોકોના ઘરે ઉનાળામાં એસી ચાલતુ હોય છે. એસી અને પંખા સતત શરૂ રહેવાને કારણે બિલ ખૂબ જ વધારે આવે છે, પરંતુ જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો બિલ સાવ ઓછુ આવશે. કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ વિજળીનું બિલ…