Safeer News

Breaking News from Ahmedabad

#AavedanPatra

ગુજરાત

હિંમતનગરમાં થયેલી જૂથ અથડાણ અંગે AIMIM દ્વારા DGP, SP સાબરકાંઠા અને બીજા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું

(અબરાર એહમદ અલવી) હિંમતનગર, હિંમતનગરમાં થયેલી જૂથ અથડાણ અંગે AIMIM દ્વારા DGP, SP સાબરકાંઠા અને બીજા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. AIMIM ગુજરાતના ઉપપ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, પ્રદેશના સંગઠન મંત્રી અને જમાલપુર કાઉન્સિલર મુશતાક ભાઇ ખાદીવાલા, અમદાવાદ શહેર પ્રમુખ…

અમદાવાદ

ત્રિપુરામાં થઈ રહેલી હિંસા મામલે AIMIM દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ,તા.28 AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી કે ત્રિપુરામાં રાષ્ટ્રપતિ શાસન લાદી વિશ્વ હિન્દુ પરિષદ અને તેના જેવા કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. AIMIM દ્વારા…