Safeer News

Breaking News from Ahmedabad

#AAP

લોકસભા ચૂંટણી 2024 : ભાજપે મોડી સાંજે ગુજરાતમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAPને દોડતું કર્યું નવીદિલ્હી/ગાંધીનગર,તા.૦૨ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન નક્કી થઈ ગયું છે તેમજ આપ (AAP)એ બે બેઠક પર…

ગુજરાત

પુરગ્રસ્ત સિસોદ્રા ગામની મુલાકાત લેતા AAP પાર્ટીના હોદ્દેદારોએ નુકશાનીની જાણકારી મેળવી

ગામમાં અતિશય તારાજી સર્જાઈ છે ત્યારે 100 રૂપિયા જેવી નજીવી રકમ કેશડોલ પેટે આપવામા આવે એ શરમજનક વાત છે : નિરંજન વસાવા સાજીદ સૈયદ, નર્મદા નાંદોદ,

ગુજરાત

“નર્મદા જિલ્લાના ખેડૂત આત્મનિર્ભર બનશે કે, આત્મહત્યા તરફ ધકેલાશે” : નિરંજન વસાવા

સાજીદ સૈયદ, નર્મદા ટ્રેક્ટર, દવા, બિયારણ એટલું મોંઘુ થઈ ગયું છે કે, કેટલાક ખેડૂતો દેવું કરીને બેઠા છે અને પાક સારો નહીં થાય તો એ લોકો આપઘાત કરે તેવી શક્યતાઓ નકારી ન શકાય સરકાર ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાની મોટી…

ગુજરાત

આદિવાસીઓના કલ્યાણના નામે કરોડો રૂપિયાની ઘાલમેલ..? : AAPના જિલ્લા પ્રમુખ

નર્મદા જિલ્લાના તિલકવાડામા આદિવાસીઓ માટેની યોજનામા પર પ્રાંતિયો પાસે કરાવવામા આવતું હતું કામ, AAPના નિરંજન વસાવાએ ભાંડો ફોડ્યો સાજીદ સૈયદ, નર્મદા

ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આમ આદમી પાર્ટીનો વધુ એક વાયદો 

જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જૂની પેન્સન યોજના ફરી શરૂ કરશે : અરવિંદ કેજરીવાલની વડોદરામાં જાહેરાત  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મતદારોને આર્કષવા માટે…

અમદાવાદ ગુજરાત

શું ગુજરાતમાં કેજરીવાલનો ટાર્ગેટ વોટબેંક ઉભી કરવાનો કે સત્તા મેળવવાનો છે??!…

હાલમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઇ મજબુત ચહેરો નથી. રાજ્યમાં અરવિંદ કેજરીવાલના સહારે ચૂંટણી લડાઇ રહી છે. અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં તરખાટ મચાવી દીધો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે…

ગુજરાત

હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર છું, 2,00,000 સુધી ખેડૂતોનું દેવું માફ કરીશું : ઇસુદાન ગઢવી

મારું સપનું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં જાતિ અને ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દ્વારકામાં સભાને સંબોધતા કહ્યું કે, આજે અરવિંદ કેજરીવાલજી ખેડૂતો માટે મોટી જાહેરાત…

ગુજરાત

સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો AAPમાં જોડાયા

ભાજપમાં ભૂકંપ સર્જાયું : સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા વિધાન સભાની ચુંટણી પહેલા કહી ખુશી કહી ગમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા…

ગુજરાત

આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસી જતા દોડધામ

જૂનાગઢ,તા.૨૯ જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ ૬થી ૭ લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન…

લોકોએ ​​મને કહ્યું કે, “અહીંની કોલેજોની હાલત શાળાઓ જેટલી ખરાબ છે” : મનીષ સિસોદિયા

દિલ્હી સરકારે યોગ્ય પગલાં લીધાં છે. અમારો ઈરાદો સ્પષ્ટ હતો, તેથી અમે પેપર લીકના સમગ્ર રેકેટનો ત્યાં જ અંત લાવી દીધો અને અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં 200000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ભાવનગરમાં એક જન સંવાદ કાર્યક્રમમાં યુવાનો…