Safeer News

Breaking News from Ahmedabad

#145મી જગન્નાથજીની રથયાત્રા

રથયાત્રામાં સાચા હિન્દુસ્તાનની ઓળખ પ્રસ્થાપિત થઇ છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

જગન્નાથજીના ત્રણેય રથનું તેમજ મંદિરના મહંતશ્રીનું ફૂલહારથી સ્વાગત કરીને શાંતિના દૂત કબુતર ઉડાડીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોમી એખલાસનો મેસેજ પાસ કર્યો મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા જિંદાબાદના નારા સાથે રથયાત્રાને વધાવી લીધી હતી. અમદાવાદ,તા.૦૧ 145મી જગન્નાથજીની રથયાત્રામાં શાહપુર તેમજ દરિયાપુર વિસ્તારની…