Safeer News

Breaking News from Ahmedabad

#મરી-મસાલા

ગુજરાત

સુરતમાં મરી-મસાલા ભરવાની સીઝન ટાણે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું, વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલાયા

સુરતના દરેક ઝોનમાં મસાલાના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી.  સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી. જો ભેળસેળ હોવાનું બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત, હાલમાં મરી મસાલાની સીઝન ચાલી રહી છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે….