Safeer News

Breaking News from Ahmedabad

#નન્હેરોજેદાર

અમદાવાદ

બાળ રોઝદારોને ઇફતારી કરાવી નવો ચીલો ચાતરતા શાહનવાઝ શેખ

અમદાવાદ,તા.૨૯ શહેરના પથ્થરકુવા પટવાશેરી ખાતે શાહનવાઝ શેખ (રાષ્ટ્રીય સચિવ લઘુમતી વિભાગ AICC) પૂર્વ મ્યુ.કાઉન્સીલર દ્વારા “દાવતે રોઝા ઇફતાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ “દાવતે રોઝા ઇફતાર” પ્રોગ્રામમાં ફક્ત બાળ રોઝદારોને ઇફતારી કરાવી નવો ચીલો ચાતરતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે,…