Safeer News

Breaking News from Ahmedabad

#ઝોપડાવાસીઓ

અમદાવાદ

બુલડોઝર તંત્રની વિરોધમાં શમશાદ ખાનની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૦૫ શહેરના રાણીપમાં રહેતા મુસ્લિમ, દલિત, દેવીપુજક અને ઠાકોર સમાજના ૩૫૦ પરિવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફીસ ઉસ્માનપુરા દ્વારા નોટીસ આપીને તેમના ઘરો ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી જેના વિરોધમાં રાણીપના અસરગ્રસ્ત પરિવારો દ્વારા એડવોકેટ શમશાદ…