Safeer News

Breaking News from Ahmedabad

#જંતરયાત્રા

એવું તો શું થયું કે ગામના ૧૮૦૦થી વધુ લોકો ઘરને તાળા મારી અને પશુઓ સાથે ગામની બહાર નીકળી ગયા ?

ઇસનપોર, આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં આજે પણ ગામડાઓમાં માન્યતા અને શ્રધ્ધાઓ પર વિશ્વાસ રાખવામાં આવે છે ત્યારે સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામના લોકોએ જંતર યાત્રા ફરી જીવંત કરી છે આ યાત્રાનું કારણ એવું હતું કે ૩૫ વર્ષ પહેલા…