Safeer News

Breaking News from Ahmedabad

#આપઘાત

ગુજરાત

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

વ્યાજખોરોએ અતુલભાઈને કુલ રૂપિયા ૫,૩૬,૦૦૦/- વ્યાજે આપ્યા હતા. વ્યાજખોરોએ ગાળો બોલી મુદ્દલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરી અતુલભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. જ્યાં પઠાણી ઉઘરાણી કરતા ૧૦ વ્યાજખોરોના ત્રાસથી…

ગુજરાત

સુરતમાં સરદાર બ્રિજ પરથી યુવક આખરી છલાંગ લગાવે તે પહેલા જ બચાવી લેવાયો

સરદાર બ્રીજ પરથી લોકો તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. બપોરના સમયે સરદાર બ્રીજ પર એક યુવક પહોંચ્યો. યુવક પર રાહદારીઓની નજર પડતા તમામ મોટી સંખ્યામાં રાહદારીઓ ત્યાં એકત્ર થઇ ગયા. ફાયરના લશ્કરો…