Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

GPCB અને ટોરેન્ટ પાવર તરફથી થતી હેરાનગતિનાં લીધે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા જનઆંદોલન કરવાની ચીમકી

અમદાવાદ,

GPCB અને ટોરેન્ટ પાવર તરફથી નાના ટેક્ષ્ટાઈલ કારખાનાઓને વારંવાર થઈ રહેલ હેરાનગતિને લઇને બેહરામપુરા, દાણીલીમડા તથા સુએજ ફાર્મનાં વેપારીઓની સમસ્યાને લઈને તેમનો અવાજ ઉઠાવવા તમામ ફેક્ટરીનાં માલિકો નાનાં-મોટા કારખાના ધારકો માટે ધારા્‌સભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા ટૂંક સમયમાં જન આંદોલન શરૂ કરવામાં આવશે. આ ગાંધી ચિધ્યા આંદોલનમાં જોડાવા તમામ લોકોને ધારા્‌સભ્ય ઈમરાન ખેડાવાલાએ અપીલ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *