Safeer News

Breaking News from Ahmedabad

કોરોના

કોરોના ઇફેક્ટ ૭૭% ભારતીયોએ ખર્ચા પુરા કરવા લોન લીધી

ન્યુ દિલ્હીભારતમાં મેડીકલ ઇમર્જન્સી, બાળકોનું શિક્ષણ, લગ્ન ખર્ચ પર્સનલ લોન લેવાના મુખ્ય કારણોમાં સામેલ છે, એનઆઇઆરે નામની એક કન્ઝયુમર ફાઇનાન્સ કંપનીએ એક સર્વે જાહેર કર્યો છે. જેના અનુસાર ર૮ ટકા પર્સનલ લોન મેડીકલ ઇમર્જન્સી માટે લેવામાં આવે છે, જયારે રપ…

કોરોનાએ વિશ્વને મોટી શીખ આપી પરંતુ આમ લોકો કે સરકારો સમજશે…..?

દેશમાં કોરોના મહામારીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. દિલ્હી અને હરિયાણા રાજ્યને છોડીને કોરોના હોટસ્પોટ રાજ્યો લોકડાઉન, કફ્ર્યુ કે પ્રતિબંધના તમામ આદેશો હળવા કરી નાખતા વેપારીવર્ગ સહિતના અનેક લોકોમાં હાશકારો થયો છે….પરંતુ બજારો ખુલવા છતાં ગ્રાહકની મોટામાં મોટી ખોટ…

કોરોના

મ્યૂકરમાઈકોસિસના ગુજરાતમાં કેમ વધુ કેસ નોંધાય છે ? નિષ્ણાતોએ કાઢ્યા તારણો

અમદાવાદ બીજા દેશોની સરખામણીમાં કોરોના પછી થતાં મ્યૂકરમાઈકોસિસના કેસોની સંખ્યા ભારતના કેટલાક રાજ્યોમાં વધારે છે. આમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જ્યાં હાલ મ્યૂકરમાઈકોસિસના 600 દર્દીઓ સારવાર હેઠળ છે. શા માટે આપણા રાજ્યમાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ ફંગલ ઈન્ફેક્શનના વધુ…

કોરોના

પિતા વગરની દીકરીની ડોક્ટરને આજીજી, કહ્યું- ‘ગમે તે થાય, મારી મમ્મીને જિવાડી દેજાે’

સુરત, તા.૧૦શહેરનાં ૪૫ વર્ષનાં નીતા મહારાજવાલા કોવિડને હરાવી ૩૦ દિવસ પછી ઘરે પરત ફર્યાં. નીતાબેન મોતને ૨ વાર નજીકથી જાેઈ પરત ફર્યાં છે. ફેફ્સાંમાં ૯૦ ટકા ઇન્ફેકશન સાથે નળી બ્લોકેજવાળા દર્દી કોરોનાથી સાજા થયાં છે.નીતાબેન કહે છે, ‘એક વર્ષ પહેલા…

કોરોનાની વકરતી સ્થિતી, બૈકફૂટ પર મોદી સરકાર, છતાં નેતૃત્વની ભૂલ સ્વિકારવા તૈયાર નથી

ભારતમાં કોરોનાના કહેરની બીજી લહેરમાં જ્યાં કેસો વધી રહ્યા છે, તો વળી મોતની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દેશમાં ૪ લાખથી વધારે નવા કેસો એડ થઈ રહ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ ૪ હજારને પાર…

કોરોના

કોરોના થશે તેનો ભય અને ડિપ્રેશનથી માનસિક રોગનું પ્રમાણ ૩૦%એ પહોંચ્યું

તા.૮‘સાહેબ મારી સાવ બાજુના જ દ્યરમાં કોરોનાના દર્દી આવ્યા છે. હવે મને પણ કોરોના તો નહીં થાય ને…?’ ‘રાતના ખરાબ વિચારો એ હદે દ્યેરી વળે છે કે ઉંઘ જ આવતી નથી….સતત બેચેની અનુભવું છું…’ છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસના કેસમાં…

કોરોના ગુજરાત

“કોરોના કાળ”મા સેવાકીય પ્રવૃત્તિ કરતા વિવિધ સંગઠનો આવ્યા એક છત નીચે

“હમ સાથ સાથ હે” જરૂરિયાતમંદોને જરૂરી સેવાઓ પુરી પાડવા માટે સૌ થયા એક જૂથ (મનોજ ખેંગાર) આહવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે “કોરોના કાળ”મા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા યુવા સંગઠનોએ એક છત નીચે આવીને, સેવાને બહેતર બનાવવાનો સંકલ્પ વ્યક્ત…

કોરોના મહામારીની સારી નરસી બાબતોને માનવજાત સમજી જાય તો…..?!

કોરોના મહામારીએ દેશના હજારો પરિવારોને ઘમરોળી નાખ્યા છે. આજે પણ કોરોના સંક્રમિતો સારવાર મેળવવા માટે હોસ્પિટલોમાં જાય છે પરંતુ હાઉસફુલના પાટીયા જાેઈ હતપ્રભ બની જાય છે, દાખલ થવા લાઈનો લાગે છે અને એમ્બ્યુલન્સમા જ ઓક્સિજન સહિતની સારવાર લેવી પડી રહી…

દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કઈ સ્થિતી…? દેશમાં શોકજનક છાયાના ઓછાયા…..!

દેશમાં બહુ જ ગંભીર રીતે કોરોનાના મોતના ખપ્પરમાં હજારો માનવ જીવો પહોંચી ગયા છે. અત્યારના સમયમાં અનેકોએ નજીકના સ્વજનોને ગુમાવ્યા છે તો આસપાસના કે શેરી-મહોલ્લાના કે જે તે સમાજના ઘરોમાંથી કોરોનાના મોતના ખપ્પરમાં પહોંચી ગયાના દુઃખદ સમાચાર સાંભળવા મળે છે….

અમદાવાદ કોરોના

કોરોના દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર કાઢવા SVP હોસ્પિટલ દ્વારા મ્યુઝિકલ, હાઉસી, અંતાક્ષરી રમાડવાનુું ચાલુ કર્યું

અમદાવાદરાજ્યમાં દિવસ રાત ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાના દર્દીઓની સારવાર આપી રહ્યા છે. કોરોના કહેર વચ્ચે માનસિક તણાવ વધતા કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આવી પરિસ્થિતિ લોકોને પોઝિટિવ એનર્જી મળે તે ખુબ જ જરૂરી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સવારે…