Safeer News

Breaking News from Ahmedabad

Editor

આ વર્ષથી 6 વર્ષ પુરા કરેલ બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે, એકાદ મહિનો પણ ચુક્યો હશે તો 7 વર્ષે પ્રવેશ મળશે

શૈક્ષણિક ક્ષેત્રે 6 વર્ષ પુરા થાય ત્યારે જ પહેલા ધોરણમાં અભ્યાસ મળે એ ખરેખર યોગ્ય છે કારણ કે નવી પ્રણાલિકા મુજબ લોકો બાળકોને રમવાની ઉંમરે શાળામાં બેસાડી દેતા હોય છે જેમાં બાળકોનું બાળપણ સમય કરતાં પહેલાં જ અભ્યાસમાં જોડાઈ જાય…

ગુજરાત

સુરતમાં આપ અને ભાજપ વચ્ચે આક્ષેપોથી શરૂ થયેલી રાજનીતિ મારામારી સુધી પહોંચી

વિધાનસભાની ચુંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું. સુરતમાં AAPના જનસંવાદ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોનો હુમલો, FIR નહિ લેતા AAP કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર રાત વિતાવી. આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત  વાલમ નગર, સીમાડા નાકા ખાતે અગ્રણી સહિત 7થી 8…

અમદાવાદ એરપોર્ટની રીક્ષાઓમાં સીસીટીવી કેમેરા લગાવાયા, પેસન્જર પાસેથી ડ્રોઈવરો વધુ ભાડુ  નહીં વસુલી શકે

ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના પ્રીપેઈડ રીક્ષા બુથ પર રજીસ્ટર્ડ થયેલી આ રીક્ષાઓમાં સીસીટીવી લાગશે અંદાજિત આશરે 300 જેટલી રીક્ષાઓ છે અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં રીક્ષાઓ તહેનાત હોય છે. બહારથી આવતા પેસેન્જર આસાનીથી આ રીક્ષામાં બેસીને તેમના સ્થળ પર…

દેશમાં ૩ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હોવાનું સામે આવ્યું

ત્રીજી સંતાન હોવાને કારણે મહિલાને નગર નિગમે પ્રસૂતિ રજા આપવાની ના પાડી છે. બાળકે અરજીમાં માતાને પ્રસૂતિ રજા આપવાની માંગ કરી છે. નવીદિલ્હી,તા.૦૭ માતાના પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવામાં આવેલા ત્રણ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. આ મામલે…

ગુજરાત

WHOએ કોરોનાથી ભારતમાં મોતના જાહેર કરેલ આંકડાને તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓએ બહીષ્કાર કર્યો – ઋષિકેશ પટેલ

એકજૂથ થઇને કરવામાં આવેલ બહિષ્કાર દર્શાવે છે કે “દેશ માટે અમે સૌ એક છીએ”. WHO દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતના કોવિડ મોતના આંકડાઓને લઈને કોંગ્રેસ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત સામે સરકારને વળતર આપવાની માંગણી કરી રહી છે ત્યારે…

ગુજરાત

આ તસવીર દેશમાં સ્વચ્છતા માટે બીજા નંબરે ડંકો વગાડનાર સુરત શહેરની છે

સ્વચ્છતાનો દાવો પોકળ કરતી સુરતની ગંદકીની તસવીરો સામે આવી. રાંદેર શીતલ ચાર રસ્તા પાસે આવેલા બાપુનગર પાસે ગંદકીને લઈને રહીશો ત્રાહિમામ. અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, યોગ્ય કામગીરી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી. સુરત,તા.૦૭ રાંદેર શીતલ ચાર રસ્તા પાસે…

દેશ

CM હોય તો આવા : સામાન્ય માણસની જેમ બસમાં બેઠા તમિલનાડુના મુખ્યમંત્રી, લોકો સાથે કરી વાતચીત

સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી બસમાં મુસાફરી કરી તમિલનાડુ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિનની સરકારને એક વર્ષ પૂર્ણ થયુ છે. આ દરમિયાન સીએમ સ્ટાલિને ચેન્નાઇમાં મરીના દરિયા કિનારે કરૂણાનિધિ મેમોરિયલથી અન્ના મેમોરિયલ સુધી સરકારી…

અમદાવાદ : પોલીસે લીધો મોટો નિર્ણય, ઓરેન્જ એલર્ટને કારણે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના આ નિર્ણયથી લોકોને મળશે આંશિક રાહત અમદાવાદ,તા.૦૭ અમદાવાદમાં સખત પડતી ગરમીને કારણે કેટલીક વખત લોકોને સિગ્નલ પર ઉભું રહેવું પડતું હોય છે અને તડકો તેમજ લૂ સહન કરવી પડતી હોય છે તેવામાં આજે શહેર પોલીસ દ્વારા…

ગુજરાત

પોતાનાં લગ્નમાં નાચતાં વરરાજાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ મોત

જે ઘરમાંથી જાન નીકળવાની હતી ત્યાંથી અર્થી નીકળતા શુભ પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો નવા ફળિયા સહિત અરેઠ ગામમાં શોકની કાલીમા છવાઇ ગઇ. સુરત, માંડવી તાલુકાનાં અરેઠ ગામે બુધવારે રાત્રે ૧:૩૦ વાગ્યાના સમયે ડૉ.જે. સાઉન્ડના તાલે નાચતાં વરરાજાને અચાનક છાતીમાં દુઃખાવો…

ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા : WHOનો દાવો

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા નવીદિલ્હી,તા.૦૬ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના કોરોના વાયરસ કે સ્વાસ્થ્ય સિસ્ટમ પર પડેલા તેના પ્રભાવના કારણે જીવ ગુમાવ્યા છે. આ દેશો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા…