અમદાવાદ, તા.17

અમદાવાદમાં કોરોંનાના કેસો વધતા AMCનું તંત્ર દોડતું થયું છે ઘોડા છુટયા બાદ તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે. હવે AMC દ્વારા કોરોનાને લઈને ગુરુવારથી તમામ બાગ બગીચા, કાંકરિયા, પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યા સુધી નવી સુચના ન મળે ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here