Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશુરા (મોહર્રમ)ના દિવસે ઇમામ હુસેન (A.S)ના બલિદાનને યાદ કર્યું

ન્યુ દિલ્હી,

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશુરા (મોહર્રમ)ના દિવસે ઇમામ હુસેન (રદિ.)ના બલિદાનને યાદ કર્યું હતું અને ટ્વિટ કર્યું હતું કે, “આપણે ઇમામ હુસેન (A.S)ના બલિદાનને યાદ કરીએ છીએ. અને તેમની હિંમત તેમજ ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ. તેમણે શાંતિ અને સામાજિક સમાનતાને ઘણું મહત્વ આપ્યું હતું.”

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *