અમદાવાદ,તા.21

આજ રોજ શહેરના શાહપુર ખાતે છોટાલાલ ભગત ટ્રસ્ટ તરફથી સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગરીબ પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ ઉપ પ્રમુખ પંકજ શાહ, શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here