અમદાવાદ,

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતા કારખાનામાં ગેસ લિકેજ થયો હતો સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ એવું પણ કહેવાય છે કે ઓવન ચાલુ રહી જતા ગૂંગળામણને કારણે પણ મોત થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ કારખાનામાં કામ કરતા ૩ ઈસ્મો આ દુર્ઘટનાથી મૃત્યુ પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here