અમદાવાદ,

શહેરના કૃષ્ણાપાર્ક સોસાયટી, જશોદાનગર પાસે “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રોગ્રામમાં “ઉમંગ સેવા ટ્રસ્ટ”ના ટ્રસ્ટી ભરતભાઈ જૈન, તેમજ મિત્રો મનોજભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન અને અંકિતભાઈ જૈન એ હાજર રહીને બધાને પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here